આજે ચૈત્રી પૂનમ એટલે કે જાગતાદેવ હનુમાનજીની જન્મ જ્યંતી છે. ભારતભરમાં રામભક્ત હનુમાનજી અલગ અલગ સ્વરૂપે બિરાજે છે. સામાન્ય રીતે ભક્તોના દુઃખહર્તા હનુમાનજી કપિ સ્વરુપે પૂજાય છે અને તેની પૂજા પણ પુરુષો જ કરતા હોય છે, પરંતુ યાત્રાધામ વીરપુરમાં એક એવું હનુમાન મંદિર છે કે જ્યાં ભગવાન માનવ સ્વરૂપે બીરાજે છે અને મહિલાઓ તેમની પૂજા, […]Read More
શનિવાર અને હનુમાન જયંતિના આ સંયોગ ખૂબ ખાસ ગણાય છે. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં દર્શનાર્થીઓનો જમાવડો રહેતો હોય છે. ત્યારે આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર બોટાદ સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજના ખાસ અવસર પર હનુમાનજીના દર્શન કરવા ભક્તો પડાપડી […]Read More
16 એપ્રિલે હનુમાન જયંતિ છે. ત્યારે બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈ મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જયંતીના દિવસે સાળંગપુર મંદિરે આવી શકે છે. ત્યારે દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ના થાય તે માટે […]Read More
હાલમાં ચૈત્ર માસની નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે રાપર તાલુક ના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી અને મોમાય માતાજીના મંદિર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. રવેચી મંદિર ખાતે રાપર, ભુજ, અંજાર, સૌરાષ્ટ્ર, મુંબઈ, ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી અનેક ભાવિક ભકતો ઉમટી પડયાં હતાં તો ભુજ, રાપર, ભચાઉ, નખત્રાણા, માંડવી, અંજાર સહિતના […]Read More
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં ઘણાં વર્ષો પુરાણી પરંપરા પ્રમાણે ગુજરાતી મહિનાની ચૈત્ર સુદ સાતમ એટલે ઓગણ ગામની બળિયા દેવ માટે આસ્થાનો દિવસ. આ દિવસે સમગ્ર ગામ આ મહિમા ધામધુમથીને અપાર શ્રદ્ધાથી ઉજવે છે. પ્રસંગની શુભ શરૂઆત ગામના મુખ્ય ફુલ ગરબાને કંકુ તિલક કરી ગામના કરશનભાઈ ગોવિંદભાઈ ચાવડા કરાવે છે ને ત્યારબાદ વ્યક્તિગત માનતા […]Read More
મેષ રાશિ – આજે તમે વધુ પડતા કામના કારણે શારીરિક રીતે થાક અનુભવશો. ઓફિસમાં તમારી મહેનતને કારણે સફળતા મળશે. તમે આર્થિક લાભની કોઈપણ યોજનામાં મૂડી રોકાણ કરી શકો છો, આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. નોકરી ધંધામાં આજે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવશે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. વૃષભ રાશિ – નોકરી ધંધામાં નવા પ્રોજેક્ટ લઈ […]Read More
2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ લેતા હોય છે. લોકોને દર્શન કરવામાં સરળતા રહે તે માટે અંબાજી મંદિરમાં હિન્દુઓના વિક્રમ સંવતના નવા વર્ષથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે, ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. આરતી […]Read More
મેષ – આજનો દિવસ સારો રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કરિયરમાં સફળતા મળશે. વૃષભ – કોઈ નવી યોજનામાં તમે મૂડી રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ આવશે. ઓફિસમાં મન નહીં લાગે. બાળકોને સુખ મળશે. મિથુન – વ્યાવસાયિક સંબંધો સુધારવાનો પ્રયાસ કરશો. ઘણી મહત્વપૂર્ણ તકો પ્રાપ્ત થશે. […]Read More
મેષ – વ્યવસાયિક બાબતોમાં આજે મન ચિંતાતુર રહેશે.આર્થિક અવરોધોનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારીમાં લાભદાયક સ્થિતિ રહેશે. વૃષભ – આજનો દિવસ સાનુકૂળ છે. કોઈ મહત્વપૂર્ણ મોટા નિર્ણયો લઈ શકો છો. જીવનમાં કોઈ નવી ખુશી મળી શકે છે.ઓફિસમાં સન્માન મળી શકે છે. નવું મકાન ખરીદવાની યોજના પર વિચાર કરશો. મિથુન – કારકિર્દીમાં ઘણી તકો આવશે. […]Read More
મેષ – અનોખા પ્રયાસને ગતિ મળશે. ચારેકોર સારા પરિણામ બનશે. નવા લોકો સાથે મેલજોલ વધારશો. સંબંધોમાં સહજતા રહેશે. વૃષભ – વ્યયની અધિકતા બની રહી શકે છે. રોકાણના પ્રયાસોને ગતિ મળશે. આર્થિક કેસોમાં સહજ રહો. મિથુન – યોજનાબદ્ધ રીતે વેપાર વ્યવસાય વધારશો. પ્રબંધનના કાર્ય કરશો. લક્ષ્ય બનાવીને કાર્ય કરો. મોટા લાભ પર ફોકસ રાખો. કર્ક – […]Read More