રાશન કાર્ડ એક ખુબ જ જરૂરી દસ્તાવેજ છે જેના આધાર પર રાશનનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય સરકારી યોજનાઓના લાભ માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડમાં પરિવારના તમામ સભ્યોના નામ નોંધાયેલા હોય છે. જો પરિવારમાં કોઈ નવા સભ્યની એન્ટ્રી થાય છે જેમ કે નવી પુત્રવધૂ કે બાળક તો તેનું નામ પણ […]Read More
સ્નાન કરવાથી દિવસભરની ભાગદોડ બાદ ન ફક્ત થાક દૂર થાય છે પરંતુ શરીરના ઉપર જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે. નહાતી વખતે કેટલાક લોકો ગરમ પાણીનો ઉપયોગ કરે છે તો કેટલાકનું કહેવું છે કે નહાવા માટે ઠંડુ પાણી જ સારુ લાગે છે. લોકો શરીરને સાફ રાખવા માટે નહાતી વખતે પણ ઘણીબધી ભૂલો કરે છે […]Read More
આકાશમાંથી એક વિશાળકાય આફત ઝડપથી પૃથ્વી તરફ વધી રહી છે. આ આફત છે 4660 Nereus નામનો એસ્ટેરૉઈડ જે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટી છે. આ એસ્ટેરૉઈડના આ સપ્તાહના અંતમાં ધરતીની ખુબ જ નજીક પહોંચવાની સંભાવના છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પણ આ એસ્ટેરૉઈડને સંભવિત રીતે ખતરનાક ગણાવ્યો છે. NASAનું કહેવું છે કે એસ્ટેરૉઈડના 11 ડિસેમ્બરે […]Read More
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનને પગલે વિશ્વભરમાં ચિંતા જરૂર વધી છે. જોકે આ બધા વચ્ચે હવે ભારત લગભગ 31 દેશો સાથે હવાઈ યાત્રા શરૂ કરવા જઈ રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ માટે નવી ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે, જેમાં કોરોના ટેસ્ટથી લઈને અન્ય ચીજો સામેલ છે. જેમાં વિદેશ યાત્રા કરવા માટે તમારે તમારા પાસપોર્ટને […]Read More
તમે જાણતા જ હશો કે દેશમાં અનેક દુકાનો અને મોલ આવેલા છે. જેમાં મોટાભાગના કર્મચારીઓને બેસવાનો અધિકાર નથી. કર્મચારીઓને ઉભા રહીને કામ કરવું પડે છે. તે કર્મચારી પછી સ્ત્રી હોય તે પુરૂષ, આ પ્રકારના પ્રતિબંધો દરેક માટે મુશ્કેલ છે. તેમાં પણ ખાસ કરીને આના કારણે મહિલાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે હવે તમિલનાડુની […]Read More
ગાયના છાણના ઉપયોગના ફાયદા વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. ગાયના છાણમાંથી બાયોગેસ, ગોબર ગેસ, ખાતર અને દીવા બને છે. હવે તો સરકાર ગાયના છાણમાંથી પેઈન્ટ પણ બનાવી રહી છે. આટલી બધી વિશેષતાઓ બાદ હવે ગાયના છાણને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે ગાયના છાણમાંથી વીજળી તેયાર થશે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળીનો […]Read More
વિશ્વમાં ઘણી એવા રહસ્ય છે જેના વિશે વૈજ્ઞાનિકો પણ તેને જાણીને ચકીત છે. ત્યારે ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. ભારતમાં એવા 12 ગામો છે જે જમીનથી 3 હજાર મીટર નીચે વસેલા છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તે જ સ્થાન છે જ્યાં માતા સીતા પૃથ્વીમાં સમાઈ ગયા હતા. […]Read More
જ્યારથી તામિલ ફિલ્મ ‘જય ભીમ’ આવી છે ત્યારથી તે ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર સૂર્યા એક આદિવાસી દલિત મહિલાને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે ‘જય ભીમ’ એક માત્ર શબ્દ કે અભિવાદન નથી. આંબેડકર આંદોલનના કાર્યકર્તાઓ આ શબ્દને આંદોલનનો પ્રાણ ગણે છે. ‘જય ભીમ’ […]Read More
ગુરૂ નાનક જયંતિ પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી ત્યારથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, છેલ્લા 14 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આખરે સરકારે અન્નદાતા સામે ઝુકવું પડ્યું છે. […]Read More
દેશભરમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતા ખેતીની ઉપજ વધારવા દેશમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વ્યાપાક રીતે થાય છે. બીજી બાજુ દેશના કેટલાક ભાગોમાં ખાતરની નોંધપાત્ર અછત છે. જેના કારણે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે તો કેટલીક વાર ખાતર પણ મળતું નથી. આ તમામ બાબતોની […]Read More