નવસારીમાં પરપ્રાંતિય સગીર વયની પુત્રીને વિધર્મી યુવાન હિન્દુ નામ જણાવીને ફ્રેન્ડશિપ કરવાનું કહીને સોશિયલ મીડિયાનું આઈડી લઈ મેસેજ કરતો હતો. જોકે સોશિયલ મીડિયા દ્વારા જ વિધર્મી યુવકની સાચી ઓળખ થઈ જતા સગીરાએ ફ્રેન્ડશિપ રાખવાની ના પાડી દીધી હતી. તેમ છતાં વિધર્મી યુવક જબરદસ્તીથી તેના ઘરમાં પ્રવેશી ચાકુની અણીએ તેની ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. એટલું […]Read More
સરદાર પટેલની જન્મજંયતિ પર રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ભાંગરો વાટ્યો છે. બુલેટ ટ્રેનના કાસ્ટિંગમાં આવેલ દર્શનાબેને સરદાર પટેલની જન્મ જયંતિના બદલે પુણ્યતિથિ બોલીને ભાંગરો વાટ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેન્દ્રીય કપડાંમંત્રી અને રેલ રાજ્યમંત્રી સરદારની જન્મજયંતિ ભૂલીને તેઓએ તેને પુણ્યતિથિ ગણાવી બફાટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે. ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની […]Read More
નવસારીના બીલીમોરાનો એક સ્ટંટનો વીડિયો હાલ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં યુવાનોએ પોલીસ કન્ટ્રોલ વાનનો ઉપયોગ કરીને સ્ટંટ વીડિયો બનાવતા જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીના બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં ઉભેલી પોલીસ વાનનો ઉપયોગ […]Read More
વાંસદા તાલુકાની હૈયુ કંપાવી નાખે એવી ઘટના બની છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ગળા ફાંસો ખાને જીવન ટુંકાવતા અરેરાટી વ્યાપી ગઈ છે. નવસારીના વાંસદા તાલુકાની હૈયુ કંપાવી નાખે એવી ઘટના બની છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ગળા ફાંસો ખાને ઈ જીવન ટુંકાવ્યું. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક […]Read More
કાવતરાનો પર્દાફાશઃ નવસારી નજીક ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ, મોટી દુર્ઘટના
નવસારીમાં એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું જેને લઈ રેલ્વે પ્રસાશન હરકતમાં આવ્યું છે અને રેલ્વે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી રેલવે ટ્રેક પર એંગલ મુકીને ટ્રેન ઉથલાવી પાડવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું જો કે સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. […]Read More