રાજ્યમાં નવા મંત્રીમંડળની રચના મુદ્દે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં કોઈ સરકાર જેવું જ કંઈ નથી. સરકારમાં બેઠેલા લોકો અને જનતા માટે આ બધું ટાઇમ પાસ જેવું છે. સરકારમાં નામ માત્ર મંત્રીઓની વરણી કરવામાં આવી છે. સરકારનું સંચાલન દિલ્હીથી કરવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલા […]Read More
રાજ્યભરમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. આ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેમાં ક્યાંક વાહનો તણાઈ ગયા હતા તો ક્યાંક પશુઓ તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના પગલે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ […]Read More
પટેલને પાટીલનું સમર્થનઃ નીતિન પટેલના હિન્દુવાદી નિવેદનને સી.આર. પાટીલે યથાર્થ
ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું નિવેદન ચો તરફ ચર્ચાઈ રહ્યું છે. આ નિવેદનને ભરૂચ આવેલા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે યથાર્થ ગણાવ્યું છે. સી.આર. પાટીલે જણાવ્યું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે આપણે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યાં છે […]Read More
વેક્સિન ઉત્પાદન પાછળ ગુજરાતનો રોલઃ હવે અંકલેશ્વરમાં થશે કોવેક્સિનનું ઉત્પાદન,
ગુજરાત સહિત દેશભરમાં હાલ ઝડપથી વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સિન બનવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે વેક્સિન બનાવવા પાછળ ગુજરાતનો મોટો રોલ હશે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિન રસીના ઉત્પાદનને મંજૂરી આપી દેવાઈ છે. આ મંજૂરી મળતા હવે જલ્દી જ અંકલેશ્વરમાં કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ જશે. […]Read More
ઔદ્યોગિક જિલ્લાઓને જોડતો વિકાસઃ નર્મદા મૈયા બ્રિજ પોતાની સફર અને
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર તૈયાર થયેલ નર્મદા મૈયા બ્રિજ તેમજ એલિવેટેડ કોરિડોર જનતા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સિવાય તેમણે રૂ.222 કરોડના વિવિધ રસ્તાઓના કામોનું ભૂમિપૂજન પણ કર્યું હતું. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો આ બ્રિજ બંને શહેરો જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત વચ્ચે આ મહત્વનો સાબિત થશે. નીતિન […]Read More
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાઓ સામાન્ય ઘટના જેમ બની ગઈ છે. જો કે ગત મંગળવારે 3 ટ્રાવેલ બેગમાંથી મળી આવેલા કાપેલા હાથ અને પગ સહિત શરીરના અંગોને લઈ ઝનૂની હત્યારાએ હત્યાને અંજામ આપ્યા બાદ પુરાવાનો નાશ કરવા આ સાતીર ખેલ ખેલ્યો હોવાનું મનાઈ રહ્યું હતું… ભરૂચમાં હત્યાનો સૌથી ચોંકાવનારો અને ઘાતકી કિસ્સો 2 દિવસ […]Read More