સુરેન્દ્રનગરઃ મુળીના રાણીપાટ ગામે ખેડૂતોની ખાટલા બેઠક, નર્મદાનાં નીર, વીજ
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે ખેડૂતોની ખાટલા બેઠક મળી હતી. જેમાં ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નનોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ હુંકાર કર્યો હતો કે, કોઈ પણ સંજોગોમાં નર્મદાના નીર લઈને જ જંપીશું. આ ખાટલા બેઠકમાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કરપડાએ જણાવ્યું કે, આમ […]Read More