રાજકોટના RTI એક્ટિવિસ્ટ દ્વારા લોકપાલની રચના બાદ મંત્રીઓ, ધારાસભ્યો કે સાંસદો વિરૂદ્ધ ભ્રષ્ટાચારની કેટલી ફરિયાદો આવી ? ફરિયાદ આવી તો પગલાં લેવાયા કે નહીં? પગલાં લેવાયા તો શું લેવાયા ? સહિતની માહિતી માગવામાં આવી. આ RTIમાં કેટલીક ચોંકવાનારી માહિતી સામે આવી છે. 2019 અને 2020ના એક વર્ષના ગાળામાં 1427 ફરિયાદ અરજીઓ મળી. જેમાં 6 મંત્રીઓ-ધારાસભ્યો […]Read More
અહેવાલ – આશિષ લાલકીયા ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. મહત્વનું છે કે, ઉનાળામાં લોકો આકરી ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ વધુ કરતા હોય છે. જેમાં સૌથી વધુ લીંબુનો ઉપયોગ થાય […]Read More
રાજકોટમાંથી એક હ્રદય દ્વાવક ઘટના સામે આવી છે. શરદીની દવા પીને સૂઈ ગયેલી માતાના ભારથી દબાઈને 40 દિવસના પુત્રએ હંમેશા માટે વિદાય લીધી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા જાનિયાણી પરિવાર જ્યારે વહેલી સવારે ઉઠ્યો ત્યારે જોયું તો તેમનો 40 દિવસનો પુત્ર માતાના પગ નીચે દબાઈ જતા ગૂંગળાઈને […]Read More
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં તોડજોડની રાજનીતી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ રાજકીય મેદાનમાં ઉતરશે તેવી અટકળો ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે આજે રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક પૂર્વ મંત્રી અને લેઉવા સમાજના […]Read More
રાજકોટમાં આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ભરતીમાં નાપાસ થતાં યુવકે મોતને વહાલું કરી દેતા ચકચાર મચી ગઇ છે. ગુજરાતમાં યોજાઈ રહેલી પોલીસ ભરતીમાં આ વખતે લાખો ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં […]Read More
મોતની આગઃ રાજકોટમાં લાઈટ ન હોવાથી પિતાએ દીવાસળી સળગાવતા ઝૂંપડામાં
રાજકોટના કુવાડવા રોડ પાસે રાત્રિના સમયે ઝૂંપડામાં આગ લાગતા 3 બાળકીઓ સહિત 5 લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. દાઝી ગયેલ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો એક બાળકી અને એક યુવતીની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં […]Read More
સાબરકાંઠાના હિંમતનગરમાં બે દિવસ પૂર્વે જ બાળકીએ બારીની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કર્યાની સનસનીભરી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે ત્યાં રાજકોટમાં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે સવાલ એ સર્જાય છે કે, આટલી નાનીવયે જિંદગી સમજવાના બદલે તેઓને એવી કેવી મુશ્કેલીઓ કે મજબૂરી નડી રહી છે કે […]Read More
બોગસ માર્કશીટ કૌભાંડઃ વિવિધ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ વેચવાનું કૌભાંડ, રાજકોટથી
રાજકોટથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં અલગ-અલગ વિદેશ અભ્યાસ અને નોકરી અર્થે જનારા લોકોને રૂપીયા 70 હજારથી 1 લાખ સુધીમાં વિવિધ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ટોળકીઓ અલગ-અલગ વિદેશ જનાર […]Read More
કોરોના સામેની જંગમાં આરોગ્યકર્મીઓનું યોગદાન અતુલ્ય રહ્યું છે. આવા જ એક રાજકોટના કર્મનિષ્ઠ આરોગ્ય કર્મી અસ્મિતાબેન કોલડીયા લોકોને કોરોનાથી બચાવવા માટે વેક્સિનેશનની કામગીરી ખુબ ઉત્તમ રીતે કરી રહ્યા છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા કોરોના વિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા છે. તેમને 6 માસની દીકરી છે. જેના […]Read More
રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોની આજે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે જયેશ બોઘરા અને વાઈસ ચેરમેન તરીકે વસંત ગઢીયાનું નામ જાહેર કરાયુ હતું. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા આ વિશેની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, આ નામ પહેલેથી જ લગભગ ફાઈનલ હતા. રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં નામો જાહેર થતાં જ વિવાદ સર્જાયો હતો. સીનિયર નેતાઓની […]Read More