કેરી આ વર્ષે મોંઘી બનવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાકમાં વિનાશ વેરાયો હતો. જેના કારણે 70 ટકા આંબા જમીનદોસ્ત થયા હતા. જેથી આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટા ઘટાડાનો અંદાજ છે. આ સિઝનમાં કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ 800થી 1500 સુધી રહી શકે છે. જેથી કેરી રસિયાઓ માટે […]Read More
જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે. શહેરના મોતીબાગ, લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી એક ગાય લોકોને શોધી શોધીને નિશાનો બનાવી રહી છે. લોકોનું અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ ગંભીર સમસ્યાથી મુક્તિની માગ સ્થાનિકો કરી રહ્યા છે. રખડતા ઢોર લોકોની પાછળ રીતસર દોટ લગાવી તેમને અડફેટે લે છે. છેલ્લા બે દિવસમાં શહેરના […]Read More
જૂનાગઢમાં ફરી એકવાર લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગેરકાયદે રીતે લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયો દેવળીયા રેન્જના ગુંદિયાળી રેવન્યુ વિસ્તારનો હોવાનું સામે આવતાં વનવિભાગે વીડિયોમાં દેખાતા 12 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તેમની ઓળખ મેળવી ઝડપી પાડવા તપાસ […]Read More
શ્રદ્ધાળુઓની જીતઃ ગીરનારની પરિક્રમા માટે તંત્ર દ્વારા શરતી મંજૂરી, 400-400ના
લીલી પરિક્રમામાં હવે સાધુ-સંતો સહિત શ્રદ્ધાળુઓને પણ શરતી પરવાનગી આપવામાં આવી છે. નોંધનીય છે કે કોરોના મહામારીને પગલે છેલ્લાં બે વર્ષથી બંધ રહેલી ગીરનારની લીલી પરિક્રમામાં તંત્ર દ્વારા માત્ર સાધુ સંતો માટે મંજૂરી આપવામાં આવી હતી, તંત્રના આ નિર્ણયનો ભારે વિવાદ થતાં હવે શ્રદ્ધાળુઓને પણ કેટલીક શરતી મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે કોરોના […]Read More
રાજ્યમાં હવે દારૂની હેરાફેરી એસટી બસોમાં થવા લાગી છે. ત્રણ મહિના પહેલા જામનગર જિલ્લાના ધ્રોળ એસટી ડેપો પરથી એક એસ.ટી. ડ્રાઇવરને આઠ નંગ ઈંગ્લીશ દારૂની બોટલના જથ્થા સાથે પકડી પાડયો હતો. ત્યારે હવે જૂનાગઢમાં કેશોદ પોલીસે ડ્રાઇવર તેમજ કંડક્ટરને દારૂની સાત બોટલો સાથે ઝડપી પાડ્યા છે. જેતપુર ડેપોની જુનાગઢ–સોમનાથ બસની તપાસ હાથ ધરતા દારૂ મળી […]Read More
એશિયાટિક લાયન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સાસણગીર અભ્યારણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જંગલ વિભાગ દ્વારા સાસણગીર પ્રવાસ માટે એક મહિના અગાઉથી ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝન દરમિયાન સિંહોના મેટિંગ પિરિયડને લઇ સાસણગીર અભ્યારણ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવે છે. જૂનાગઢ જંગલ વિભાગના સી.સી.એફ મોહન રામે આજે […]Read More
નારી તુ જ નારાયણીઃ જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં ડૂબ્યો યુવક, મહિલાઓએ
જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના પ્રવાહમાં યુવક તણાયો હતો જો કે એક મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. ત્યારે ત્યાં હાજર મહિલાઓનું ધ્યાન જતાં તેમણે દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. […]Read More
સૌરાષ્ટ્રમાં તબાહીઃ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો, 200થી
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તબાહી મચી ગઇ છે. જામનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી અનેક રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. ગુજરાત એસટીએ 299 ટ્રીપ બંધ કરી દીધી છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 18 સ્ટેટ હાઈવે સહિત 200 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરવામાં […]Read More
જૂનાગઢમાં મંગલધામ સોસાયટીમાં રહેતા નિલેશ દાફડા નામના વકીલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખૂદ પત્નીએ જ વકીલ પતિનું ગળુ કાપીને હત્યા કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. જૂનાગઢના મધુરમ નજીક આવેલા મંગલધામ વિસ્તારમાં રહેતા 38 વર્ષનાં વકીલ નિલેષભાઇ દેવસીભાઇ દાફડાની સોમવારે સવારે તેના ઘરમાંથી […]Read More
જૂનાગઢ વોર્ડ નં-4ના ભાજપના કોર્પોરેટર ધર્મેશભાઈ ઉર્ફે લાલો ધીરૂભાઈ પોશીયા સહિત 8 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડી કોર્પોરેટરના ભોગવટાના ખેતરમાં આવેલા મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ કરી રોકડા રૂપિયા, મોબાઈલ, વાહનો સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, જૂનાગઢ પોલીસ દ્વારા શ્રાવણ માસ નિમિતે […]Read More