આયુર્વેદનો વિશ્વભરમાં વાગ્યો ડંકો: જામનગરમાં WHO સ્થાપશે ગ્લોબલ સેન્ટર, WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે કરાર કર્યા છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. કોરોના કાળમાં નમસ્તે માટે મજૂબર થયેલા દુનિયાભારના દેશોએ ભારતને દુનિયાની ફાર્મસી કંઈ એમ જ નથી કહી. આપણે ત્યાં મસાલા હોય, લીમડાની ઉપયોગિતા સદીઓથી જગજાહેર છે. હા, આધુનિકતાના નામ પર થોડી માઠી […]Read More