હાલમાં ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે હાલમાં અનેક એવા લગ્નો થઈ રહ્યા છે જેની ચર્ચાઓ અલગથી થાય છે. આવા જ એક લગ્ન ગીર-સોમનાથની ગીર-ગઢડામાં યોજાયા હતા. જ્યાં 3 ફૂટના વરરાજા અને 2.75 ફૂટની કન્યાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગીરગઢડાના કાળુભાઈ બાંભણીયા જેમના પરિવારમાં પતિ-પત્ની બે પુત્રો અને એક […]Read More
ક્યાંથી આવ્યો આટલો દારૂ?: રાજકીય ઓથ ધરાવતા અગ્રણીની વાડીમાંથી દારૂ
ગીરસોમનાથમાં રાજકીય ઓથ ધરાવતો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. જેના કારણે જિલ્લામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. પોલીસે બાતમીને આધારે વાડીમાં રેડ કરીને 164 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથના તાલાલામાં ધાવા-સુરવા ગામની સીમમાં રાજકીય અગ્રણી બાબુ રામોલિયાની વાડીમાંથી 8 લાખનો દારૂ ઝડપાયો હોવાનું સામે આવતા રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. ઘટના […]Read More
મહિલાઓ મેદાનેઃ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા મહિલાઓની આંદોલનની ચીમકી
ગીર સોમનાથ જિલ્લાના 350થી વધુ માછીમારો છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં ભારત અને પાકિસ્તાન સરકાર આ મુદ્દે કોઈ નિષકર્ષ પર આવી ન હોય પરિવારો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મામલે હવે મહિલાઓ મેદાને આવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ […]Read More
એશિયાટિક લાયન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સાસણગીર અભ્યારણ્યને લઇ તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. સાસણગીર અભ્યારણ્ય આગામી સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. આજથી સાસણગીર વન વિભાગ દ્વાર ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાસણગીર અભ્યારણમાં વેકેશન 15 ઓક્ટોબરે પૂર્ણ થશે. 16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. શા માટે અભ્યારણમાં રાખવામાં આવે […]Read More
કોંગ્રેસના ઉનાથી ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને શિક્ષણના ખાનગીકરણને અટકાવવા માટે પત્ર લખી રજૂઆત કરી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ અને PPP મોડલના નામે થતા ખાનગીકરણને રોકવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને 40 કરતા વધુ બિનશૈક્ષણિક કામ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે શિક્ષણ કાર્ય પર અસર પડી […]Read More
કૃષ્ણજન્મોત્સવઃ શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી પર્વને લઈ સોમનાથમાં
શ્રાવણ માસ એ ભક્તિ અને શક્તિનો માસ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે, સાક્ષાત શિવજી આ પવિત્ર માસમાં કૈલાશ પરથી ધરતી પર આવે છે. આ મહિના દરમિયાન ભોળાનાથની ભાવપૂર્વક ભક્તિ કરવાથી સાત જન્મોનાં પાપોનો નાશ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ માંથી મહાદેવ તેના ભક્તોને ઉગારે છે. આજે શ્રાવણ માસનો સોમવાર છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ […]Read More
પ્રસાદઃ સોમનાથમાં સાગર દર્શન માટે વોક-વે, જૂનું સોમનાથ મંદિર અને
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સોમનાથમાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો. જેમાં સાગર દર્શન માટે વોક-વે, જૂનું સોમનાથ મંદિર અને સોમનાથ પ્રદર્શન ગેલેરીનું લોકાર્પણ તેમજ પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, સમુદ્ર દર્શન વોક-વે, અહલ્યાબાઈ દ્વારા નિર્મિત જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન […]Read More
સોમનાથની કાયાપલટઃ પીએમ મોદી આવતીકાલે સોમનાથમાં 4 પ્રોજેક્ટનું લોકાર્પણ અને
છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં ધાર્મિક અને પર્યટક સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોને વધુમાં વધુ આકર્ષિત કરી શકાય. આ જ હેતું અંતર્ગત ગુજરાત સ્થિત દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરને વિકસાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. PM Narendra Modi will lay the foundation stone of multiple projects in Somnath, Gujarat […]Read More
ધૈર્યરાજની જેમ જ ગીર-સોમનાથના વિવાનને પણ SMA 1 એટલે કે સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે. વિવાનની સારવાર માટે પણ 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. જેની સામે પરિવારે અત્યારસુધીમાં 2 કરોડથી વધુની રકમ એકઠી કરી લીધી છે. જોકે વધુ રકમની જરૂર હોવાથી પરિવાર મદદ માટે ગાંધીનગર આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામમાં રહેતા […]Read More
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 151 ફૂટ ઉંચા ગગનચૂંબી શિખર પર લહેરાત 52 ગજની ધ્વજા આજથી ભાવિકો સ્વહસ્તે ચડાવી શકશે. ભાવિકો આ ધ્વજા ચડાવી શકે તે માટે એક સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના દાતા ખોડલધામ […]Read More