રાજકોટના RTI એક્ટિવિસ્ટ દ્વારા લોકપાલની રચના બાદ મંત્રીઓ, ધારાસભ્યો કે સાંસદો વિરૂદ્ધ ભ્રષ્ટાચારની કેટલી ફરિયાદો આવી ? ફરિયાદ આવી તો પગલાં લેવાયા કે નહીં? પગલાં લેવાયા તો શું લેવાયા ? સહિતની માહિતી માગવામાં આવી. આ RTIમાં કેટલીક ચોંકવાનારી માહિતી સામે આવી છે. 2019 અને 2020ના એક વર્ષના ગાળામાં 1427 ફરિયાદ અરજીઓ મળી. જેમાં 6 મંત્રીઓ-ધારાસભ્યો […]Read More
શિક્ષણમંત્રીના જિલ્લામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરાયા, આજે અને આવતીકાલે ધોરણ-7ની
રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના બાદ બોર્ડના પેપરો ફૂટવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે પ્રાથમિક શાળાના વાર્ષિક પરીક્ષાા પેપરો ચોરાયાનું સામે આવ્યું છે. પ્રશ્નપત્રો ચોરી થતા બે દિવસ ધોરણ-7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામમાંથી પેપરોની ચોરીની ઘટના સામે આવી છે. નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી ધોરણ 6 થી 8ના […]Read More
અહેવાલ – આશિષ લાલકીયા ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. મહત્વનું છે કે, ઉનાળામાં લોકો આકરી ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ વધુ કરતા હોય છે. જેમાં સૌથી વધુ લીંબુનો ઉપયોગ થાય […]Read More
સુરેન્દ્રનગરઃ મુળીના રાણીપાટ ગામે ખેડૂતોની ખાટલા બેઠક, નર્મદાનાં નીર, વીજ
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે ખેડૂતોની ખાટલા બેઠક મળી હતી. જેમાં ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નનોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ હુંકાર કર્યો હતો કે, કોઈ પણ સંજોગોમાં નર્મદાના નીર લઈને જ જંપીશું. આ ખાટલા બેઠકમાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કરપડાએ જણાવ્યું કે, આમ […]Read More
ગીરકાંઠાના પતરમાળના ત્રણ ડુંગરોમાં લાગી આગ, વનતંત્રના આંખ આડા કાન,
છેલ્લા બે દિવસથી પતરમાળના ડુંગરો સળગી રહ્યા છે. પરંતુ તેને ઠારવાવાળું કોઈ નથી. તંત્ર મુકપ્રેક્ષક બની વનસૃષ્ટિનો નાશ થતો જોઈ રહ્યું છે. આગને કાબુમાં લેવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવી રહ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગરો પર આગની ઘટનાઓ બાદ ખાંભા તાલુકાના ખડાધાર, રબારીકા અને નવા માલકનેશને ત્રિભેટે આવેલી પતરમાળ ડુંગરમાળા ભડભડ સળગી ઉઠી છે. […]Read More
પાણીના અભાવે પલાયનઃ ચોટીલાના 5 ગામોના 300થી વધુ માલધારી પરિવારોની
ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા વિકટ બની છે. સુરેન્દ્રનગ જિલ્લાના ચોટીલા અને પાટડી આ બે તાલુકામાં પાણીની સમસ્યા સર્જાઈ છે. છેલ્લા બે દિવસમાં ચોટીલા તાલુકાના 5 ગામોના 300થી વધુ પરિવારોએ ગામ છોડી હિજરત કરવાનું વિચાર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ અને નાની મોરસલ સહિતનાં ગામોમાં પીવાના પાણીની ગંભીર […]Read More
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના બંદર વિસ્તારની લીધી મુલાકાત, કહ્યું-
એક સમયે ગુજરાતની શાખ સમાન માછીમારી અને કાર્ગો વ્યવસાય અત્યારે અત્યંત કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા આજે પોરબંદરના બંદર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ નેતાએ માછીમાર સમાજના ભાઈઓને પડી રહેલ હાલાકીઓની જાત માહિતી લીધી. જે દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર સહિત ગુજરાતના […]Read More
માછીમારોની સમસ્યાઓને લઈને સરકાર નહીં જાગે તો આગામી સમયમાં ઉગ્ર
માછીમાર સમાજ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈ આક્રમક બન્યો છો. પોરબંદર ખાતે 2/4/2022 એટલે કે શનિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અમે માછીમાર આગેવાન ઈકુભાઈ શિયાળની હાજરીમાં મહારેલી-ધરણાં પ્રદર્શન યોજાશે. આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જેટ સ્પીડે વધી રહ્યા છે. તેમાંય માછીમાર ભાઈઓને તો અત્યારે પ્રતિ લીટર 118 […]Read More
આયુર્વેદનો વિશ્વભરમાં વાગ્યો ડંકો: જામનગરમાં WHO સ્થાપશે ગ્લોબલ સેન્ટર, WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે કરાર કર્યા છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. કોરોના કાળમાં નમસ્તે માટે મજૂબર થયેલા દુનિયાભારના દેશોએ ભારતને દુનિયાની ફાર્મસી કંઈ એમ જ નથી કહી. આપણે ત્યાં મસાલા હોય, લીમડાની ઉપયોગિતા સદીઓથી જગજાહેર છે. હા, આધુનિકતાના નામ પર થોડી માઠી […]Read More
કેરી આ વર્ષે મોંઘી બનવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાકમાં વિનાશ વેરાયો હતો. જેના કારણે 70 ટકા આંબા જમીનદોસ્ત થયા હતા. જેથી આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટા ઘટાડાનો અંદાજ છે. આ સિઝનમાં કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ 800થી 1500 સુધી રહી શકે છે. જેથી કેરી રસિયાઓ માટે […]Read More