અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. કોલંબસ સિટી ખાતે નડિયાદના રહેવાસી અમિત પટેલની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝીટ કરવા માટે ગયા તે દરમિયાન આ ઘટના બની હતી. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું […]Read More
ખેડાના વસો તાલુકાના નવાગામે છેલ્લા એક વર્ષમાં લગભગ 20 લાખ જેટલું કૌભાંડ થયું હોય તેવી માહિતી સામે આવી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલે તેઓ અજાણ છે અને સદર બાબતે કોઈ ફરિયાદ પણ આવેલ નથી.હાલના તાલુકા વિકાસ અધિકારી જેઓ પણ છેલ્લા 1 વર્ષથી વસો ખાતે સેવા આપી […]Read More
મનરેગાના લેખાજોખા: નડિયાદના નવાગામ ખાતે મનરેગાનું ભૂત જાગ્યું,1 વર્ષમાં લગભગ
મનરેગા યોજના એ કેન્દ્ર સરકારનું ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારીની સૌથી મોટી યોજના છે. આ જ યોજના આજે કૌભાંડની પર્યાય બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે.થોડા સમય પહેલા જ ખેડાના અલીન્દ્રા ગામ ખાતે 35 લાખનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં બે સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજી પણ આ મામલે તપાસ ચાલુ […]Read More
ઐતિહાસિક ચૂકાદોઃ ગુજરાતમાં હત્યા કેસમાં સૌપ્રથમવાર એકસાથે 59 આરોપીઓને કોર્ટે
નડિયાદની સેશન્સ કોર્ટે હત્યાના એક કેસમાં 59 આરોપીઓને એક સાથે સજા ફટકારતા બિલોદરા ગામમાં સોપો પડી ગયો છે. નોંધનીય છે કે, 2016માં નડિયાદ જિલ્લાના બિલોદરા ગામે જમીન અને ચૂંટણી બાબતે બે કોમ વચ્ચે થયેલી મારા-મારીમાં એક મહિલાની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જેનો કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો જેનો ચુકાદો આપતા […]Read More
જમ્મૂ કશ્મીરમાં આતંકવાદની સફાઇ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશની રક્ષાનો સવાલ હોય અને ગુજરાત પાછુ રહે તે ક્યારેય ન બને. હજારો ગુજરાતી યુવાનો ભારતીય સેનામાં ભરતી થઇ ભારતની સુરક્ષા માટે આતંકવાદીઓ સામે લડી રહ્યાં છે. જમ્મૂ કશ્મીરમાં જ ગુજરાતના યુવાનો મોટા પ્રમાણમાં ફરજ બજાવી રહ્યાં છે. આતંકવાદીઓ નિર્દોશ જનતા પર હુમલાઓ કરી દહેશતનો […]Read More
વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદે સગીર બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલે મંદિરના સંચાલકોને જાણ થતાં આરોપીને ચકલાસી પોલીસને સોંપવામાં આવ્યો છે. સોહમ ભગત નામના 47 વર્ષીય મંદિરના પાર્ષદ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાળકીને આંટો મારવા લઈ જવાનું કહીને બહાર લઇ જઇને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. […]Read More
મનરેગાના લેખાજોખાઃ અલિન્દ્રા ગામે સરપંચ-તલાટી સહિતના મળતીયાઓએ મનરેગાના નામે 35
નડિયાદના વસોના અલિન્દ્રા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ખૂદ ગામના સરપંચે કબૂલી છે. ગામના જ એક જાગૃત નાગિરક અને સરપંચની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ખૂદ સરપંચ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું કહી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં સરપંચ કહી રહ્યા છે કે, મનરેગાના કામમાં 40 ટકા જ પૈસા આવે, 35 લાખ […]Read More
ડાકોરમાં રણછોડરાયનું મંદિર ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાય છે… વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર રથયાત્રાના પવિત્ર તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે… ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે 11 જુલાઈના રોજ યોજાનાર 249મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.. રથયાત્રાને લઈ મંદિર દ્વારા વિવિધ તૈયારીઓ સાથે રાજા રણછોડજીના પૌરાણિક ચાંદી, પિત્તળ તેમજ […]Read More