લતીફ ગેંગનો સફાયો કરનાર પૂર્વ રેન્જ IG એ.કે. જાડેજાનું નિધન,
અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમારીથી પિડાઈ રહ્યા હતા. ત્યારે ઝાયડસ હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એ.કે જાડેજાના નિધનના પગલે પોલીસ બેડામાં શોક લહેર પ્રસરી ગઈ છે. તેઓએ લતીફ ગેંગનો સફાયો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ.કે જાડેજાની કારકિર્દી અનીલસિંહ કનકસિંહ જાડેજા 1982માં PSI તરીકે […]Read More