રમતોત્સવ, ગણવેશ અને પ્રવાસને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં શિક્ષણ
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સિવાય અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પ્રથમ વખત 10 હજાર, ત્યારબાદ દરેક કિસ્સામાં […]Read More